Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશીના દિવસે ભગવાનને ચઢાવો આ પ્રસાદ આ છે સરળ વિધિ

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (16:41 IST)
સામગ્રી 
2 લીટર દૂધ, 350 ગ્રામ ખાંડ, બદામ, કાજૂ, પિસ્તા કતરન પા વાટકી, અડધી ચમચી ઈલાયચી પાઉડર 
 
વિધિ 
સૌપ્રથમ દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઘટ્ટ થતા સુધી ઉકાળો. તેમાં ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો અને પૂર્ણ રીતે ઘટ્ટ થતા પર. ઉપરથી ઈલાયચી અને મેવાની કતરન નાખો. 
હવે દૂધને ઠંડુ કરીને ટ્રે માં ભરી દો. આ દૂધમાં જેટલા વધારે રેશા પડે તે તેટલો જ વધારે સ્વાદિષ્ટ હોય છે. હવે દૂધથી નિર્મિત મિઠાઈ- માવા મિશ્રીનનો ભોગ લગાડો અને ઘરે આવેલા મેહમાનોને સર્વ કરો. તેની 
 
સૌથી મોટી ખાસિયત આ છે કે વગર ફ્રીજના પણ બે દિવસ સુધી સુરક્ષિત રાખી શકાય છે. 
 
નોંધ- દૂધ જો ભેંસનો હોય તો તેનાથી પણ માવા-મિશ્રી સારી બને છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments