- મનચુરિયન બનાવવા માટે શાકભાજીના મિશ્રણમાં પાણી ન નાખો. સમારેલી શાકભાજીમાંથી નીકળેલુ પાણી મનચુરિયન બનાવવા માટે પર્યાપ્ત છે. જો મિશ્રણ ખૂબ જ ટાઈટ છે અને લચીલુ નથી તો તેમા 1 કે 2 ચમચી જ પાણી નાખો.
- ગ્રેવી બનાવવા માટે કોર્નફ્લોરવાળા પાણીનો ઉપયોગ શાકમાં કરો.