suvichar

વ્રત માટે ફળાહારી બટાકાવડા

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (15:47 IST)
જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું વાત હોય, તો આવો અમે બનાવતા શીખડાવે છે તમને બટાટા વડા એ પણ ફળાહારી 
જરૂરી સામગ્રી 
4  બટાટા મોટા  
અડધી નાની ચમચી કાળી મરી પાઉડર 
અડધા મોટા ચમચી આમચૂર પાઉડર કે પછી અનાર દાણા 
સ્વાદમુજબ સિંધાલૂણ 
ખીરું બનાવા માટે 
1 કપ રાજગરાના લોટ 
અડ્ધી નાની ચમચી જીરું 
જરૂર પ્રમાણે પાણી 
સિંધાલૂણ સ્વાદમુજબ 
તળવા માટે તેલ 
 
* બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને પેસ્ટ બનાવી લો. કાળી મરી અને આમચૂર નાખી મિક્સ કરી લો. 
* હવે આ મિશ્રનના મધ્યમ આકારના વડા બનાવો અને હથેળીથી હળવું દબાવી લો. 
ત્યારબાદ એક વાટકીમાં રજગરાનો લોટમાં અડધી ચમચી જીરું અને સિંધાલૂણ મિક્સ કરો.  પછી તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. 
* હવે એક કડાહીમાં તેલ નાખી ગરમ કરિ તાપને મધ્યમ રાખો. 
* જ્યારે તેલ ગર્મ થઈ જાય તો વડાને ખીરુંમાં લપેટીને તેલમાં નાખો અને સો નેરી થતા સુધી ફ્રાઈ કરો. 
* વડાને કિચન પેપર પર મૂકો. જેથી તેનો વધારે તેલ નિકળી જાય. ગરમા ગરમ બટાટા વડાને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

વધુ જુઓ..

ધર્મ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments