rashifal-2026

સ્વામી વિવેકાનંદનો સંદેશ : એ ભારત ના ભૂલશો કે...

Webdunia
એ ભારત, શુ બીજાની હા મા જ હા કરીને, બીજાની જ નકલ કરી, બીજાને ગમે તેવુ બોલીને, દાસ જેવી દુર્બળતા. આ ધૃણાસ્પદ નિષ્ઠુરતાથી જ તમે મોટા મોટા અધિકાર મેળવી શકશો ? શુ આ લજ્જાસ્પદ કપુરૂષતાથી તમે વીરભોગ્યા સ્વાધીનતા પ્રાપ્ત કરશો ?

એ ભારત તમે ના ભૂલશો કે તમારા ઉપાસ્થ સર્વત્યાગી ઉમાનાથ શંકર છે. ના ભૂલશો કે તમારો વિવાહ, ધન અને તમારી સ્ત્રીઓના આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. ના ભૂલશો કે તમારુ જીવન ઈન્દ્રિય સુખ માટે અને તમારા વ્યક્તિગત સુખ માટે નથી.

ના ભૂલશો કે તમે જન્મથી જ માતા માટે બલિદાન સ્વરૂપ રાખવામાં આવ્યા છો. ના ભૂલશો કે તમારો સમાજ આ વિરાટ મહામાયાની છાયા માત્ર છે. તમે ના ભૂલશો કે નીચ, અજ્ઞાની, દ્રરિદ્ર, મેહતર તમારુ લોહી અને તમારો ભાઈ છે. એ વીર, સાહસને સાથે લો. ગર્વથી કહો કે હુ ભારતવાસી છુ અને દરેક ભારતવાસી મારો ભાઈ છે. બોલો કે અજ્ઞાની ભારતવાસી, દરિદ્ર ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, ચાંડાલ ભારતવાસી બધા મારા ભાઈ છે.
P.R


તમે પણ કટિમાત્ર વસ્ત્રાવૃત થઈને ગર્વથી અવાજ લગાવો કે ભારતવાસી મારા ભાઈ છે. ભારતવાસી મારા પાણ છે. ભારતના દેવ દેવીઓ મારા ઈશ્વર છે. ભારતનુ સમાજ મારી શિશુસજ્જા, મારા યૌવનના ઉપવન અને મારા વૃદ્ધાવસ્થાની વારાણસી છે.

ભાઈ મારા બોલો કે ભારતની માટી મારું સ્વર્ગ છે. ભારતના કલ્યાણમા જ મારુ કલ્યાણ છે અને દિવસ-રાત કહેતા રહો કે હૈ ગૌરીનાથ, હે જગદંબે મને મનુષ્યતા આપો. માં મારી દુર્બળતા અને કાપુરૂષતા દૂર કરો મને દિવસ-રાત કહેતા રહો કે હૈ ગૌરીનાથ, હે જગદંબે મને મનુષ્યતા આપો. મા મારી દુર્બળતા અને કાપુરૂષતા દૂર કરી દો, મને મનુષ્ય બનાવો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments