Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીના પત્રોના અનોખા સરનામાં (જુઓ ફોટા)

ભીકા શર્મા
એ તો સૌ કોઈ જાણે છે કે અહિંસાના પૂજારી, સત્યાગ્રહી અને મહાન સ્વતંત્રતા સૈનાની ગાંઘી પ્રત્યે લોકોને વિશેષ પ્રેમ હતો. અને તે પ્રદર્શિત કરવા માટે તેઓ બાપૂને પત્ર પણ લખતા હતા. પણ બાપુનુ ક્યા કોઈ એક નિશ્ચિત સ્થાન હતુ. એ તો ક્યારેક અહી તો ક્યારેક ત્યા.. આવામા પત્ર પર ગાંધીજીનું સરનામુ શુ લખવામાં આવે.. અને પછી શરૂઆત થઈ ગાંધીજીના અનોખા સરનામાંની..

P.R

એક મહાશયે તો ન્યૂયોર્કથી એક પત્ર મોકલ્યો, તેમણે પત્ર પર ગાંધીજીનુ ચિત્ર બનાવીને સરનામાંના સ્થાન પર માત્ર ઈંડિયા લખી દીધુ.


P.R

એક પત્ર પર માત્ર એટલુ જ લખ્યુ હતુ કે ટૂ મહાત્મા ગાંધી, દિલ્હી.


P.R

એક પત્ર પર લખ્યુ હતુ ટૂ ગાંધીજી, નવી દિલ્હી.



P.R

એક પત્ર પર લખ્યુ હતુ ધ કિંગ ઓફ ઈંડિયા મહાત્મા ગાંધી યરવડા જેલ.


P.R

એકે લખ્યુ મહાન મહાત્મા ગાંધી શ્રીમાન, કલકત્તા, ભારત. અને સાથે જ લખ્યુ મુખ્ય પોસ્ટ ઓફિસ આ પત્રને યોગ્ય સ્થાને પહોંચાડે.


P.R

એકના સરનામાં લખ્યુ હતુ ધ ગ્રેટ અહિંસા નોબલ ઓફ ઈંડિયા, વર્ઘા.


P.R

કોઈએ લખ્યુ હતુ દુનિયાના ભગત મહાત્મા ગાંધી જ્યા હોય ત્યા...


P.R

અને એક પત્ર પર તો ફક્ત ગાંધીનો સ્ક્રેચ હતો.


P.R

એક પર લખ્યુ હતુ - દુનિયાના ભગત મહાત્મા ગાંધી, વર્ધા. આ પત્ર પર મોકલનારનુ નમ નગરસેઠ, ભીનમાલ લખ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments