Biodata Maker

ગાંધીજીના પત્રોના અનોખા સરનામાં (જુઓ ફોટા)

ભીકા શર્મા
એ તો સૌ કોઈ જાણે છે કે અહિંસાના પૂજારી, સત્યાગ્રહી અને મહાન સ્વતંત્રતા સૈનાની ગાંઘી પ્રત્યે લોકોને વિશેષ પ્રેમ હતો. અને તે પ્રદર્શિત કરવા માટે તેઓ બાપૂને પત્ર પણ લખતા હતા. પણ બાપુનુ ક્યા કોઈ એક નિશ્ચિત સ્થાન હતુ. એ તો ક્યારેક અહી તો ક્યારેક ત્યા.. આવામા પત્ર પર ગાંધીજીનું સરનામુ શુ લખવામાં આવે.. અને પછી શરૂઆત થઈ ગાંધીજીના અનોખા સરનામાંની..

P.R

એક મહાશયે તો ન્યૂયોર્કથી એક પત્ર મોકલ્યો, તેમણે પત્ર પર ગાંધીજીનુ ચિત્ર બનાવીને સરનામાંના સ્થાન પર માત્ર ઈંડિયા લખી દીધુ.


P.R

એક પત્ર પર માત્ર એટલુ જ લખ્યુ હતુ કે ટૂ મહાત્મા ગાંધી, દિલ્હી.


P.R

એક પત્ર પર લખ્યુ હતુ ટૂ ગાંધીજી, નવી દિલ્હી.



P.R

એક પત્ર પર લખ્યુ હતુ ધ કિંગ ઓફ ઈંડિયા મહાત્મા ગાંધી યરવડા જેલ.


P.R

એકે લખ્યુ મહાન મહાત્મા ગાંધી શ્રીમાન, કલકત્તા, ભારત. અને સાથે જ લખ્યુ મુખ્ય પોસ્ટ ઓફિસ આ પત્રને યોગ્ય સ્થાને પહોંચાડે.


P.R

એકના સરનામાં લખ્યુ હતુ ધ ગ્રેટ અહિંસા નોબલ ઓફ ઈંડિયા, વર્ઘા.


P.R

કોઈએ લખ્યુ હતુ દુનિયાના ભગત મહાત્મા ગાંધી જ્યા હોય ત્યા...


P.R

અને એક પત્ર પર તો ફક્ત ગાંધીનો સ્ક્રેચ હતો.


P.R

એક પર લખ્યુ હતુ - દુનિયાના ભગત મહાત્મા ગાંધી, વર્ધા. આ પત્ર પર મોકલનારનુ નમ નગરસેઠ, ભીનમાલ લખ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Show comments