Dharma Sangrah

ગાંઘીજીનુ જીવન દર્શન

Webdunia
N.D
ગાંઘીજીનુ દેશભક્તોના લિસ્ટની હરોળમાં સૌથી ઉંચુ સ્થાન છે. ગાંઘીની દેશભક્તિ લક્ષ્ય નહી, અનંત શાંતિ અને જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવના લક્ષ્ય સુધી પહોંચવા માટેની યાત્રાનો એક પડાવ માત્ર છે. ગાંઘીજીએ કહ્યુ - ' જેણે સત્યની સર્વવ્યાપક વિશ્વ ભાવનાને પોતાની આંખેથી પ્રત્યક્ષ જોવી હોય તેણે નિમ્નતમ પ્રાણી સાથે આત્માવત પ્રેમ કરવો જોઈએ. જીવ માત્ર પ્રત્યે સમદ્રષ્ટિથી સત્ય, અહિંસા અને પ્રેમની ત્રિવેણી પ્રવાહિત થાય છે'.

વૈષ્ણવ જણ તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે...

દક્ષિણ આફ્રિકા અને ભારતમાં તેમણે સાર્વજનિક આંદોલન ચલાવ્યુ. આ જન આંદોલનથી તેમણે સંપૂર્ણ સમાજમાં નવી જાગૃતિ, નવી ચેતના અને નવો સંકલ્પ ભરી દીધો. તેમના આ યોગદાનને આપણે ત્યારે જ સારી રીતે સમજી શકીશુ જ્યારે આપણે તેમના માનવ પ્રેમને ઓળખી લઈએ, તેમના સત્યને ઓળખી લઈએ અને તેમની અહિંસા ભાવના સાથે આત્મમંથન કરી લઈએ.

ગાંધીજીના શબ્દ હતા - 'લાખો કરોડો ગૂંગાના હૃદયમાં જે ઈશ્વર વિરાજમાન છે, હુ તેમના સિવાય અન્ય કોઈ ઈશ્વરમાં માનતો નથી. તેઓ તેમની સત્તાને નથી ઓળખતા, હું ઓળખુ છુ. હું આ લાખો, કરોડોની સેવા દ્વારા એ ઈશ્વરની પૂજા કરુ છુ જે સત્ય છે અથવા એ સત્યની જે ઈશ્વર છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Show comments