Festival Posters

Hindi Diwas- હિંદી દિવસ પર પીએમ મોદીએ પાઠ્વી શુભેચ્છા ટ્વીટ કરીને આ કહ્યુ

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (10:56 IST)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હિંદીને રાજભાષાનો દરજ્જો આપ્યુ હતુ. આ દિવસને હિંદી દિવસના રૂપમાં ઉજવાય છે. પણ પ્રથમ હિંદી દિવસ 14 સેપ્ટેમ્બર 1953ને ઉજવાયો. 
 
સંવિધાન સભાએ દેવનગ્રી લિપી વાળી હિંદીની સાથે જ અંગ્રેજીને પણ આધિકારિક ભાષાના રૂપમાં સ્વીકાર કર્યુ હતુ ଑પણ 1949માં 14 સેપ્ટેમ્બરના દિવસે સંવિધાન સભાએ હિંદીને જ રાજભાષા જાહેર કર્યુ. 
 
14 સેપ્ટેમ્બર 1949 હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. આ દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, પ્રથમ હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
બંધારણ સભાએ હિન્દીની સાથે દેવનાગરી લિપિમાં અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી, પરંતુ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા જાહેર કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments