Festival Posters

પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (10:54 IST)
દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.

મિત્રો સાથે બેસીને ગોસિપ કરવી કે તેમની સાથે લોન્ગ ડ્રાઇવ પર જવું તે પણ વદારે સમય લઇ લે છે.
જ્યારે પત્ની અથવા ગર્લફ્રેન્ડ દૂર જતી રહે છે તો છોકરીઓ કલાકો સુધી બેસીને વિડીયો ગેમ રમે છે.

પત્ની ક્યાંય ગઇ હોય અને લાઇવ મેચ આવનારી હોય તો ખાસ કરીને છોકરાઓ અને પતિ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું આમંત્રણ આપે છે. પછી તેઓ સાથે બેસીને મેચ જોવે છે અને ખાય પીવે છે.

રૂમમાં અંધારું કરીને, કંઇક ખાવા પીવાની ચીજવસ્તુ લઇને પોતાની મનપસંદ ફિલ્મ અને શો જોવે છે. તેમનો મનપસંદ શો કંઇ પણ હોઇ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ-કાશ્મીર - ડોડામા& 200 ફીટ ઊંડી ખીણમાં ખાબકી સેનાની ગાડી, 10 જવાનોના મોત

ઘડિયાળ છે કે મ્યુઝિયમ ? Anant Ambani ની ‘Vantara’ ઈંસ્પાયર્ડ વૉચ એ ઉડાવ્યા હોશ, Jacob & Co એ બતાવી અનોખી કલા

Weight Loss Tragedy - સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ કોલેજ ગર્લ, વજન ઘટાડવા માટે ખાધી દવા, થયુ મોત

જીમમાં યુવતેઓના બનાવી લેતા હતા અશ્લીલ વીડિયો, પછી કરતા હતા બ્લેકમેલ, ધર્માતરણ માટે કરતા હતા દબાણ

એક કન્યા 10 પુત્રો સમાન... જાણો PM મોદીએ કેમ યાદ અપાવી પુત્રીઓની વાત ?

વધુ જુઓ..

ધર્મ

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments