Dharma Sangrah

પત્ની પીયર જાય ત્યારે પતિ શુ કરે છે

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (10:54 IST)
દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.

મિત્રો સાથે બેસીને ગોસિપ કરવી કે તેમની સાથે લોન્ગ ડ્રાઇવ પર જવું તે પણ વદારે સમય લઇ લે છે.
જ્યારે પત્ની અથવા ગર્લફ્રેન્ડ દૂર જતી રહે છે તો છોકરીઓ કલાકો સુધી બેસીને વિડીયો ગેમ રમે છે.

પત્ની ક્યાંય ગઇ હોય અને લાઇવ મેચ આવનારી હોય તો ખાસ કરીને છોકરાઓ અને પતિ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું આમંત્રણ આપે છે. પછી તેઓ સાથે બેસીને મેચ જોવે છે અને ખાય પીવે છે.

રૂમમાં અંધારું કરીને, કંઇક ખાવા પીવાની ચીજવસ્તુ લઇને પોતાની મનપસંદ ફિલ્મ અને શો જોવે છે. તેમનો મનપસંદ શો કંઇ પણ હોઇ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે? પાકિસ્તાનની ખુશામત નિષ્ફળ ગઈ. પીએમ મોદીનું મૌન

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

LoC પર તણાવ વધ્યો, પાકિસ્તાને સર્વેલન્સ કેમેરા લગાવવાથી ઉશ્કેરાઈને કેરન સેક્ટરમાં ગોળીબાર કર્યો

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

વસંત પંચમી પર વાવાઝોડા અને વરસાદની ચેતવણી, દિલ્હી સહિત 12 રાજ્યોમાં વરસાદની આગાહી

વધુ જુઓ..

ધર્મ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments