Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણ મેહરા દુ:ખી

Webdunia
P.R
' વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.

કરણના મુજબ વિરુધ્ધ ના ફરી શરૂ થવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. કરણ કહે છે 'વિરુધ્ધમાં કામ કરવુ ખૂબ જ આનંદદાયક હતુ અને મારે માટે આ ખૂબ જ સારુ પ્લેટફોર્મ હતુ. મેં કદી વિચાર્યુ પન નહોતુ કે વેદાંતના રૂપમાં હું આટલો લોકપ્રિય થઈ જઈશ. મને બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો ઓળખે છે. હું એ બાળકો સાથે ક્રિકેટ રમવું મિસ કરીશ જે શૂટિંગ દરમિયાન હાજર રહેતા હતા. કોઈ વાંધો નહી, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments