Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પાંચ માળનું મકાન તૂટયુ, કોઈ જાનહાનિ નહી

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2011 (17:47 IST)
W.D
સુરતનાં મહિધરપુરામાં પાંચ માળની ઇમારત તૂટી પડતાં ચકચાર મચી ગઇ છે. જોકે ફાયર બ્રિગેડે આજે સવારે આ ઇમારત ખાલી કરાવી દીધી હતી. સવારે જ આ બિલ્ડીંગમાં તિરાડ જોવાં મળતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતું ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને બધાને હેમખેમ બહાર કાઢ્યા હતાં. જોકે ત્યારબાદ આ પાંચ માળની ઇમારત તૂટી પડી છે. બધાને બહાર કાઢ્યા હોવાથી મોટી જાનહાની ટાળી શકાઇ છે.

આ ઇમારત તૂટી જતાં આસપાસની ઇમારતોને નુકસાન થયું છે. આ ઇમારતની આસપાસ ખોદકામ ચાલતું હતું. પાંચ માળનું મકાન તૂટી પડતાં આસપાસનાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે કારણકે આને કારણે આસપાસનાં વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ તિરાડ પડી છે ક્યાં તો નુકસાન થયું છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments