Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંવરકુંડલાના ગાધકડા ગામ પાસે એસટી બસ પલટીઃ 108 ઘટના સ્થળે પહોંચીઃ બચાવ કામગીરી શરૂ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:31 IST)
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે એસ.ટી. પલ્ટી જતા 10 વ્યકિતના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યુ છે. ઉપલેટા-મહુવા રૃટની એસ.ટી. બસ ઉપલેટાથી મહુવા તરફ જઇ રહી હતી ત્યારે બપોરના આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યુ છે.

   અકસ્માતની જાણ થતા જ અમરેલી-સાવરકુંડલા, રાજુલામાંથી 108 એમ્બ્યુલન્સોને ઘટના સ્થળે દોડાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments