Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંઈબાબાના મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે કેમ રાખવામાં આવે છે?: દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી

Webdunia
ગુરુવાર, 26 જૂન 2014 (17:05 IST)
શિરડી ખાતે આવેલા સાંઈબાબાના મંદિર તેમજ શિરડી ટ્રસ્ટ અને સાંઈ ભક્તો સબંધે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આક્રમક નિવેદન આપ્યા બાદ આજે દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી એ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, સાંઈબાબાના અનુયાઈઓએ જ્યાં જ્યાં મંદિરો બનાવેલા છે, ત્યાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે રાખેલ છે અને સાંઈબાબાની મૂર્તિ ઉપર રાખેલ છે. જયારે સાંઈબાબાની ઈચ્છા હતી કે શિરડીમાં ફક્ત મારી સમાધિ બને અને બીજી કોઇ જગ્યાએ મારું મંદિર ન બનાવવામાં આવે પરંતુ મંદિરના ટ્રસ્ટી સાંઈબાબાની ઈચ્છા વિરુદ્ધ જઇ ગામે ગામે સાંઇબાબાના મંદીર બનાવે છે. ઉપરાંત ટ્રસ્ટને દાનમાં આવેલું સોનું કે ચાંદી અથવા રુપિયાનો ઉપયોગ સ્વાસ્થય કેન્દ્ર , શિક્ષાકેન્દ્ર અને ગરિબો માટે કરવામા નથી આવતા પરંતુ તેના ફક્ત સાંઇબાબાના મંદીર જ બનાવવામા આવે છે.

જ્યારે સાંઇબાબાને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે તો કોઇ મસ્જિદમાં સાઇબાબાનો ફોટો કે મુર્તી કેમ રાખવામા નથી આવતી. સાચા મુસ્લિમો ફક્ત ખુદાની સામે જ પોતાનું માથુ ઝુંકાવે છે, બીજા કોઇ પાસે માથુ ઝુંકાવતા નથી તેથી તે મુસલમાનોના પણ ભગવાન નથી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments