Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્ય, પ્રેમ અને ભક્તિ માટે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી

Webdunia
ગુરુવાર, 21 મે 2015 (16:45 IST)
કૈલાસ-માનસરોવરનો બીજો રૂટ ખૂલતાં મોરારીબાપુએ કહ્યું કે...કૈલાસ અને માનસરોવર જવાનો એક રૂટ છે, પણ હવે એનો બીજો રૂટ પણ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત ચીનયાત્રા દરમ્યાન નરેન્દ્ર મોદીએ કરતાં રામાયણકાર મોરારીબાપુએ કહ્યું હતું કે ‘સત્ય, પ્રેમ અને ભક્તિ માટે સજાગતા સાથે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી. કૈલાસ-માનસરોવરમાં અગાઉ માનસ કૈલાસના નામે કથા કરી છે એટલે એ રૂટની જાણકારી છે, પણ બીજા રૂટની કોઈ જાણકારી નથી. એક બાવાને જ્યારે ખબર પડે કે શિવ પાસે જવાનો બીજો માર્ગ પણ ખૂલ્યો છે તો એ બાવો જેમ રાજી થાય એમ જ હું આ બીજા રૂટની વાતથી બહુ રાજી થયો છું અને હું તો ઇચ્છું કે શિવની દિશામાં લઈ જઈ શકાય એવો ત્રીજો માર્ગ પણ બહુ ઝડપથી આપણને મળે.’

કૈલાસ-માનસરોવર પર મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી માનસ કૈલાસ કથા મોરારીબાપુના જીવનમાં અનેક રીતે મહત્વપૂર્ણ રહી છે. આ કથા દરમ્યાન તેમના ભાઈનું દેહાંત થયું હતું અને મોરારીબાપુએ લાગણીની એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની રામકથા ચાલુ રાખી હતી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments