Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ કોડનાનીએ ભડકાવ્યા ન હોત તો નરોડામાં આટલો મોટો નરસંહાર થયો હોત ?

Webdunia
મંગળવાર, 4 સપ્ટેમ્બર 2012 (10:41 IST)
P.R
નરોડા પાટિયા કેસમાં રચાયેલી વિશેષ કોર્ટે આ કેસમાં સજા ફટકારાયેલા તમામ આરોપીઓને ચુકાદાની નકલો સોંપી દીધી છે. આ કેસમાં વિશેષ અદાલતે ગુજરાત સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય માયા કોડનાનીએ ટોળાને ભડકાવ્યું ન હોત તો ર૮ ફેબ્રુઆરી, ર૦૦૮ના રોજ નરોડા પાટિયા વિસ્તારમાં આટલો મોટો નરસંહાર ન થયો હોત અને લઘુમતી કોમના ૯૬ લોકોની હત્યા ન થઇ હોત.

નોંધનીય છેકે, આ કેસમાં વિશેષ અદાલતે ૩૧ ઓગસ્ટે કોડનાનીને ર૮ વર્ષની કેદ ફટકારી છે.

વિશેષ ન્યાયાધીશ જ્યોત્સનાબેન યાજ્ઞિકે કહ્યું કે, 1,969 પાનાંના પોતાના ચુકાદામાં કહ્યું કે, જો માયા કોડનાનીએ ટોળાને ભડકાવ્યું ન હોત તો નરોડા પાટિયા વિસ્તારમાં આટલા મોટાપાયે રમખાણો ન ફેલાયાં હોત. જજે તમામ આરોપીઓને સીડીમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ કરાવી છે.

આ કેસમાં જજે કોડનાની સહિત તમામ ૩૧ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. પુરાવા અને સાક્ષીઓને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે, કોડનાનીએ હિંદુ ટોળાને ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે સમગ્ર રમખાણમાં કોડનાની જ મુખ્ય ષડયંત્રકર્તા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Show comments