Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાની કારને અકસ્માત, કાર ચાલક ભાગી છુટ્યો

Webdunia
રવિવાર, 26 જૂન 2016 (22:05 IST)
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની કારને ઉંઝા નજીક અકસ્માત નડતા ભારે સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરોમાં પણ આના કારણે ભાગદોડ મચી ગઈ હતી. જો કે, આમાં વાઘેલાને કોઇપણ પ્રકારની ઇજા થઇ ન હતી. વાઘેલાએ પણ આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી. જો કે, કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી હતી. મળેલી માહિતી મુજબ શંકરસિંહ સિદ્ધપુરથી ડીસા જઈ રહ્યા હતા. તે દરમ્યાન GJ 18 9391 નંબરની સ્કોર્પીયો કારે અચાનક ઓવરટેક કરીને બે વખત શંકરસિંહની કારને ટક્કર મારી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની સિક્યોરિટીના પીએસઓએ કાર ઊભી રાખીને તપાસ કરે એ પહેલા કાર ચાલક ભાગી છુટ્યો હતો. આ અકસ્માતને કોંગ્રેસે શંકરસિંહ પર હુમલાનો પ્રયાસ ગણાવીને તપાસની માંગણ કરી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments