Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરમગામમાં સીએમના કાર્યક્રમમાં પાટીદારોના નારા

Webdunia
ગુરુવાર, 16 જૂન 2016 (15:06 IST)
વિરમગામઃ આજે હાર્દિક પટેલના વતન વિરમગામમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલ જેવા ભાષણ આપવા ઊભા થયા અને ભાષણની શરૂઆત કરે તે પહેલા જ જય સરદાર, જય પાટીદારના નારા લાગવા માંડ્યા હતા. જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેને કારણે થોડીવાર માટે આનંદીબેને ભાષણ થોભાવી દેવું પડ્યું હતું. જોકે, થોડીવાર પછી આનંદીબેને ભાષણ શરૂ કર્યું હતું.
 
બીજી તરફ પાટીદાર મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ કર્યો હતો અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. વિરોધ કરનાર મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments