Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા ખાતે બાબા રામદેવનું સ્પષ્ટીકરણ

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2014 (14:36 IST)
આજે વડોદરા ખાતે યોગ શિબિર માટે ગુજરાતમાં આવેલા બાબા રામદેવે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે લખનૌ ખાતે રાહુલ ગાંધીને નિશાને લેતાં આપેલાં નિવેદનનું સ્પષ્ટીકરણ કર્યું હતું. જેમાં બાબા રામદેવે કહ્યું હતું કે હનીમુન શબ્દ પ્રયોગનો અર્થ અલગ કાઢવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી જે ગરીબોનો ઉપયોગ માર્કેટીંગ માટે કરે છે. તેની સામે વિરોધ હતો. પરંતુ તેનાથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું ખેદ પ્રગટ કરું છું.

રામદેવે લખનૌ ખાતે રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દલિતોની વસ્તીમાં હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે. જો કે ત્યારબાદ બાબા રામદેવ સામે લખનૌ ખાતે ફરિયાદ થવા પામી હતી. આજે વડોદરા ખાતે તેમણે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આ વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા કરી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments