Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયભરમાં 21 થી 25 સપ્ટેમ્બર દરમિયાન નવરાત્રી મેળાનું આયોજન

Webdunia
ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (12:11 IST)
રાજય સરકારે રાખી મેલા બાદ હવે રાજયભરમાં આગામી દિવસમાં નવરાત્રી મેળા કરવાનુ આયોજન કર્યુ છે. નવરાત્રીની ચીજવસ્તુઓ વેચતી મહિલાઓને સીધુ બજાર મળી રહે તે માટે જુદા જુદા સ્ટોલ ઉભા કરવામાં આવશે અને મહિલાઓ નવરાત્રીની ચીજવસ્તુઓનુ વેચાણ કરશે.

મહિલાઓના ઉત્થાન માટેની કટિબધ્ધતા ધ્યાને લઈ મહિલા સશકિતકરણ અંગેના પ્રયત્નો વધુ વેગવાન બનાવવાના ભાગરૃપે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તા. 21 થી તા. 25 સપ્ટેમ્બર દરમિયાન રાજયભરમાં નવરાત્રી મેળાનું આયોજન કરવા આદેશ કરેલ છે. નવરાત્રી મેળામાં દિવડા, ચણીયા-ચોળી, દાંડીયા, તોરણ સહિતના સ્ટોલ રાખવામાં આવશે અને નવરાત્રીની ચીજવસ્તુ બનાવતી મહિલાઓ જ ચીજવસ્તુઓનુ વેચાણ કરશે તેથી મહિલાઓને સીધુ બજાર મળી રહેશે તેવા અભીગમથી નવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવશે.

નવરાત્રી મેળા માટે હોલ, જગ્યા, ટેબલ, ખુરશી, લાઈટ, પાણી વગેરેની વ્યવસ્થા મહાપાલિકાએ કરવાની રહેશે તેમજ શાળા, કોલેજના વિદ્યાર્થી, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સમાજના વિવિધ વર્ગાે વગેરે હાજર રહે તે માટે જિલ્લા કલેકટરને જવાબદારી સોંપવામાં આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments