Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ ગુજરાતના સીએમ પદથી રાજીનામુ આપ્યુ, આનંદીબેન પટેલ બનશે નવા CM

Webdunia
બુધવાર, 21 મે 2014 (16:41 IST)
ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. બુધવારે બપોરે તેમણે રાજ્યપાલ કમલા બેનીવાલને મળીને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ. 
 
મોદીના રાજીનામા બાદ બીજેપીના સભ્ય ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ. જેમા ભાવિ સીએમ માટે આનંદીબેન પટેલના નામનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પહેલાથી જ આનંદીબેનનુ નામ આ દોડમાં સૌથી ઉપર ચાલી રહ્યુ હતુ. 
 
આ પહેલા ગુજરાત વિધાનસભામાં નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ. મોદી 26 મેના રોજ આગામી પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. મોદીના નિકટના અમિત શાહ અને રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલ સહિત અન્ય વિધાયકોએ સત્રને સંબોધિત કર્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદીની આગેવાનીમાં બીજેપીને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મળી છે. 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments