Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી જો સુપ્રીમમાં જશે તો યેદિયુરપ્પા જેવી હાલત થશે - ગોહિલ

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2012 (18:30 IST)
P.R

આ અંગે માધ્યમોને પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. કર્ણાટકના ભષ્ટ્રાચારી નેતા યેદિયુરપ્પા કરતા પણ મોદીરપ્પા એટલે કે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર વધારે છે. મોદી યેદિયુરપ્પા કરતા વધારે મોટા કૌભાંડી છે.

ગુજરાત સરકાર આ હાઇકોર્ટના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે તો..? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે જો મોઢું કાળુ કરવાનો વધારે શોખ હશે તો તેઓ સુપ્રીમમાં જશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments