Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચાંદીનો રથ ભેટ.

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2010 (16:46 IST)
P.R
અમદાવાદ આમ તો ઐતિહાસિક ઓળખ ધરાવે છે. પરંતુ તેની એક ઓળખ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કારણે પણ છે. રથયાત્રા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. જે ભારતભરમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે.

રથયાત્રાને હવે માત્ર થોડાક જ દિવસ બાકી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતોના આગમનની શરૂઆત થઈ ગઈ છે. એ દરમિયાન દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે
પણ રથયાત્રા શરૂ થાય તે પહેલા અમદાવાદના મુસ્લીમ સમાજના અગ્રણીઓએ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજીને ચાંદીનો રથ ભેટ આપીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments