Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની વૈદિક વિધિથી પ્રભાવિત પાંચ રશિયન કપલે ગુજરાતમાં આવીને પ્રભુતામાં પગલાં માંડ્યાં

Webdunia
શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (16:18 IST)
મોસ્કો સહિતનાં જુદાં જુદાં શહેરોમાંથી આવેલાં પાંચ રશિયન કપલે પોતાના પાર્ટનર સાથે તેમની લાઇફ સારી બની રહે અને લાઇફ સારી રીતે પસાર થાય તે માટે ગુજરાતમાં આવીને ભારતની વૈદિક વિધિથી વિવાહ કરીને પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.
ગુજરાતમાં વાસદ ખાતે આવેલા આર્ટ ઑફ લીવિંગ આશ્રમમાં પાંચ રશિયન કપલનાં વિવાહ પંડિતો દ્વારા કરાવવામાં આવ્યાં હતાં. આ પાંચેય રશિયન કપલ મધ્યમ વર્ગના છે અને નોકરિયાત છે. તેઓને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ પ્રત્યે લગાવ છે અને વૈદિક વિધિથી લગ્ન કરવા માટે તેઓ ભારત આવ્યાં હતાં. તેઓના કહેવા પ્રમાણે વૈદિક વિધિથી લગ્ન કરીશું તો અમારા બૉન્ડ બની રહેશે એટલે આ કપલ બૅન્ગલોર આશ્રમમાં ગયાં હતાં જ્યાંથી ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીએ તેમનાં લગ્ન કરાવવા માટે ગુજરાત મોકલ્યા હતા.’

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments