Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભઠ્ઠી નથી તેને પણ સીલ માર્યા

Webdunia
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:55 IST)
અમદાવાદઃ શહેરના માણેકચોકની સોના ચાંદી બજારના વેપારીઓએ કરેલી અરજીમાં હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને જે લોકોની સોના ચાંદીની ભઠ્ઠીઓ નથી તેવા લોકોની દુકાનો કે એકમો કેમ સીલ કરવામાં આવી છે તેનો ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે વેપારીઓએ રજુઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદા મહાનગરપાલિકા કોર્ટના હુકમનું ખોટુ અર્થઘટન કરી રહી છે. સોના ચાદીની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવાને બદલે નાના વેપારીઓને હેરના કરી રહ્યા છે.

એક જાહેર હિતની અરજીના પગલે કોર્ટે કોટ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી સોના ચાંદીની ભઠ્ઠીઓ સામે પગલા લેવા કોર્પોરેશનને હુકમ કર્યો હતો જે બાદ માણેકચોકમાં વેપારીઓએ એક દિવસની હડતાલ પાડી હતી. આ કેસની વધુ સુનવણી 17 ફેબ્રુઓારીએ કરવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments