Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારોને કારણે આનંદીબેન રાજકોટ ક્રિકેટ મેચ જોવા નહી જાય

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2015 (10:38 IST)
18  ઓકટોબરે રાજકોટમાં ઇન્‍ડિયા અને સાઉથ આફ્રિકા વચ્‍ચે રમાનારી ડે-નાઇટ મેચમાં મેકિસમમ પાટીદારો હાજર રહે અને એ દરમ્‍યાન અનામતની તરફેણ કરે એવી જાહેરાત હાર્દિક પટેલે માત્ર એ ઇરાદે કરી કે એ મેચમાં ગુજરાતનાં મુખ્‍ય પ્રધાન આનંદીબહેન પટેલ હાજર રહેવાનાં હતાં, પણ ગઇકાલે આનંદીબહેન પટેલે પોતે આ મેચમાં હાજર નહીં રહે એ સંદર્ભેનો મેસેજ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનને આપી દીધો છે. આનંદીબહેન પટેલ પહેલી વખત કોઇ ક્રિકેટ મેચમાં હાજર રહેવાનાં હતાં, પણ પાટીદારો દ્વારા વિરોધ થવાનો હોવાથી તેમણે આ મેચમાં હાજર રહેવાનું ટાળી દીધું છે.
 
   આનંદીબહેને લીધેલા આ નિર્ણયથી હાર્દિક પટેલે નક્કી કરેલા પ્રોગ્રામમાં કોઇ ચેન્‍જ થવાનો નથી. હાર્દિક પટેલે કહયું હતું કે  ‘રાજકોટની મેચમાં પાટીદારો અનામતની માગણી કરવા માટે હાજર રહેશે એ નકકી છે. માત્ર દક્ષિણ ગુજરાતથી પાંચેક હજાર પાટીદારો આ મેચ જોવા માટે રાજકોટ પહોંચશે. મેચ અમારા માટે અધિવેશન સમાન હશે.' 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments