Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના ત્રાસથી ભારતમાં આવેલા શરણાર્થીઓને લાંબા ગાળાના વિસાથી સામાન્ય લોકો જેવી સુવિઘાઓ મળશે

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (14:09 IST)
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ વાંધાજનક અને ત્રસ્ત પરિસ્થિતિ છે. ત્યારે પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ ત્યાંના ત્રાસથી કંટાળીને બાંગ્લાદેશ અને અફધાનિસ્તાથી લાંબા ગાળાના વિસા લઈને ભારતમાં સ્થાઈ થયાં છે. આ લોકોમાં મુખ્યત્વે હિન્દુ, શીખ ,બુદ્ધિષ્ટ, જૈન, પારસી તેમજ ક્રિશ્ચિયન સમુદાયના લોકો છે. આ લોકોની મુશ્કેલી નિવારવા વર્તમાન ભારત સરકારે વિવિધ સરળતાભર્યા નિર્ણયો કર્યા  છે, જેમાં લોંગ ટર્મ વિઝાની મુદ્દત લંબાવાતાં કચ્છ સહિત ભારતભરમાં વસી રહેલા આવા નાગરિકોને આમ આદમી જેવી સુવિધાઓની સરળતા ઉભી થશે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની એક પ્રેસ યાદીમાં જણાવ્યા પ્રમાણે આવા વિદેશથી આવેલા લોકોને વર્ષે દહાડે એલ.ટી.વી. રીન્યુ કરાવવી પડતી તેના બદલે પાંચ વર્ષની કરાઇ છે, 6 માસના વિઝા એક્સ્ટેન્શન માટેની પોલીસ અધિક્ષકને સત્તા આપવા સાથે નાગરિકતા ધારણ કરવાની કાર્યવાહી કરવાની સતા ગૃહમંત્રાલયે રાજ્યોને આપી છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રાલય પાસે જૂન-2016માં રજૂઆત કરી હતી. જેમાં લોંગ ટર્મ વિઝા પર આવીને વસ્તા લોકોને આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટ ખોલવા પરમીશન આપવામાં આવે, જેથી તેઓ સામાન્યત આમ આદમી જેવી સુવિધાઓ મેળવી શકે તેમ જણાવ્યું હતું.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments