Dharma Sangrah

નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસે દિલ્હીમાં છાપો માર્યો

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2013 (11:16 IST)
.
P.R
બે બહેનો પર બળાત્કારના આરોપમાં આસારામના પુત્ર નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે. આસારામના આશ્રમ સહિત અનેક સ્થાનો પર છાપા મારવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ પણ મદદ કરી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ અને સમગ્ર પરિવાર વિરુદ્ધ યૌન હુમલો કરવા અને તેમા શામિલ થવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે.

બીજી બાજુ મંગળવારે ગુજરાતની કે સ્થાનીક કોર્ટે કથિત યૌન શોષણના કેસમાં પ્રવચન કરનારા આસારામને 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. સૂરતની બે બહેનો દ્વારા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મેજીસ્ટ્રેટ બીએ બુધે આસારામને ફક્ત 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ