Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી: VHP

Webdunia
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:40 IST)
ગરબામાં મુસ્લિમોને પ્રવેશનો વિવાદ વકર્યો છે અને હવે ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદે (VHP)બાંયો ચડાવી છે. ગરબામાં મુસ્લિમોના પ્રવેશ સામે વાંધો ઉઠાવી નવરાત્રિ દરમ્યાન જ્યાં ગરબાના કાર્યક્રમો યોજાય છે એવાં સ્થળોએ આખા ગુજરાતમાં બજરંગ દળની વૉચ ગોઠવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

૨૫ સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મુસ્લિમોને ગરબામાં નહીં પ્રવેશવા દેવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. VHPના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘ઠાસરા તાલુકાના રુસ્તમપુરા ગામના ઇમામ મેહંદી હસન બુખારીએ નવરાત્રિને રાક્ષસોનો તહેવાર ગણાવ્યો છે. નવરાત્રિ એ હિન્દુઓની આસ્થાનો તહેવાર છે અને તેમણે ધાર્મિક લાગણી દુભાવી છે. નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી. હિન્દુ બનીને આવે તેમના માટે અમે વ્યવસ્થા કરીશું. ગુજરાતમાં થતા નવરાત્રિના આયોજનમાં આખા ગુજરાતમાં બજરંગ દળનો ચોકીપહેરો ગોઠવવામાં આવશે.’

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments