Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવજોત સિદ્ધુ આજે 3 જાહેરસભાને સંબોધશે

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2012 (12:14 IST)
P.R
ભાજપાના પ્રદેશ મિડિયા ઈન્ચાર્જ ડો. જગદીશ ભાવસારે જણાવ્યુ છે કે જાણીતા ટેસ્ટ ક્રિકેટર ભાજપાના રાષ્ટ્રીય મંત્રી અને અમૃતસરના સાંસદ તેમજ તેજાબી વક્તા નવજોતસિંઘ સિદ્ધુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે આવતીકાલે 29 નવેમ્બરના રોજ આવશે અને ત્રણ સ્થાનો પર જાહેરસભાને સંબોધશે. નવજોતસિંઘ સિદ્ધુ બપોરે 2.15 કલાકે બોટાદમાં 4.00 કલાકે વિસાવદમાં અને સાંજે 6.15 કલાકે સાવરકુંડલામાં સભાને સંબોધી કમળલહેર ઉભી કરવા પ્રજાજનોને આહવાન કરશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments