Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનારક કમુરતાની શરૂઆતઃ શુભકાર્યો પર બ્રેક

Webdunia
P.R
તા. ૧૬ ઉ માગશર સુદ ચૌદસને આજથી ધનારક કમુરતાની શરૂઆત થાય છે. આ ધનારક કમુરતા એક મહિના સુધી ચાલશે અને ત્યાંશ સુધી તમામ શુભકાર્યો પર બ્રેક લાગી જશે. હિન્દુક શાસ્ત્રોક્ત માન્યિતા અનુસાર આવતી કાલથી શરૂ થઈને ઉત્તરાયણ સુધી એટલે લગભગ એક મહિના સુધી કોઇ ધર્મ કાર્ય કે પછી લગ્ન-યજ્ઞોપવિત-ગૃહપ્રવેશ-નૂતનકાર્ય આરંભ જેવા શુભકાર્યો કરી શકાતા નથી. સોમવારથી લગ્નોને પણ બ્રેક લાગી જશે હવે ઉત્તરાયણ બાદ લગ્ન ગાળો પુનઃ શરૂ થશે.

આ દિવસો દરમિયાન લગ્નોની સાથે સગપણ, વાસ્તુત પૂજન, કથા, હવન કે ગૃહપ્રવેશ જેવા કાર્યો કરી શકાતા નથી. સ્વાનમિનારાયણ સંપ્રદાયમાં ધનુર્માસની ઉજવણી થશે. જેમાં ગુરુકુળ, શાહીબાગ બીએપીએસ અને કાલુપુર સ્વાસમિનારાયણ મંદિર ખાતે શ્રીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. કેટલાક મંદિરોમાં ધનુર્માસ નિમિત્તે કથાના પણ આયોજનો કરાયા છે. ધનુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments