Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવભાષા સંસ્કૃતમાં ગઝલ તેમજ હાઈકુ

Webdunia
ગુરુવાર, 6 નવેમ્બર 2014 (15:04 IST)
એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયે મોર્ડન સંસ્કૃત સાહિત્ય વિષય પર એક સેમીનારનુ આયોજન કર્યુ છે.જેમાં દેશભરમાંથી સંસ્કૃત નિષ્ણાતો હાજરી આપશે. દેવભાષા કહેવાતી સંસ્કૃત બોલનારા હવે ઓછા રહ્યા છે પરંતુ આમ છતા જે લોકો સંસ્કૃત બોલે છે તેમણે હવે સંસ્કૃતનો ઉપયોગ સાહિત્યના વિવિધ પાસઓમાં કરવા માંડયો છે.જેમ કે હવે સંસ્કૃતમાં નાટકો કવિતાઓ ઉપરાંત ગઝલ પણ લખાતી થઈ છે અને સોનેટ તેમજ હાઈકુ પણ રચાતા થયા છે.

આ તમામ પ્રકારના સંસ્કૃત સાહિત્યની આ સેમીનારમાં ચર્ચા થશે.તા ૨૬મીએ એક દિવસનો આ સેમીનાર યોજાશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments