Webdunia - Bharat's app for daily news and videos

Install App

તહેવાર તાકડે જ રાજકોટ જૂનાગઢમાં ભૂકંપના આંચકા, 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2016 (17:21 IST)
જુનાગઢ અને રાજોકટ જિલ્લાના ગોંડલ, જેતપુર, વિરપુર, ધોરાજી, ઉપલેટામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે બપોરે 12.29 વાગ્યે 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જૂનાગઢ સહીત આસપાસના વિસ્તારોમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 47 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટમીના તહેવારોને લઇ લોકો હળવા મૂડમાં છે ત્યારે સવારે જ જૂનાગઢમાં ધરા ધ્રુજી હતી. જેના પગલે જેતપુર અને ગોંડલના અમુક વિસ્તારોમાં અસર વર્તાઇ હતી અને લોકોએ ભૂકંપના આચકાઓનો અનુભવ કર્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments