Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડેન્ગ્યુનો તાવ આંખને નુકશાન કરી શકે છે.

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:31 IST)
અા સીઝનમાં ઠેર ઠેર જોવા મળતો ડેન્ગ્યુનો તાવ ખતરનાક અને શરીરને નબળું પાડી દેતો રોગ છે. ખાસ મચ્છરને કારણે પેદા થતો અા રોગ માત્ર તાવ અને નબળાઈ પાડે છે. અત્યંત રેર કેસમાં એનાથી દ્રષ્ટિ પણ તી રહી શકે છે. એટલે જ તાવ અાવે ત્યારે ડેન્ગ્યુ છે કે નહીં એનું વહેલું નિદાન કરી લેવામાં અાવે એ જરૂરી છે.

દિલ્હીમાં અા વર્ષે ડેન્ગ્યુના ૨૮૦ કેસ નોંધાયા છે જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ભારતમાં ડેન્ગ્યુને કારણે અાંખને થતા નુકસાન બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટ ડેટા નોંધાયો નથી, પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે પાંચથી છ ટકા દરદીઓની ડેન્ગ્યુને કારણે અાંખ નબળી પડે છે. હોસ્પિટલાઈઝ કરવામાં અાવેલા દરદીઓમાં અા રેશિયો ૧૬થી ૪૦ ટકા વચ્ચે હોય છે

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments