Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીયરગેસ ન-કામના થયા હવે છોડાશે મીરચી ગેસ

Webdunia
શનિવાર, 29 નવેમ્બર 2014 (18:03 IST)
અમદાવાદ શહેર પોલીસ પાસે રહેલા આધુનિક સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યા હતા આથી શુક્રવારે વહેલી સવારે પરેડ વખતે ઇન્‍સાસ સહીતના આધુનિક શષાોની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહી ટીયરગેસ હવે  અસરકારક રહ્યા ન  હોવાથી ઓઆર બેઇઝ મીરચી બોમ્‍બ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો હોવાથી તેનું પણ પ્રદર્શન કરાયું હતું. શાહપુરમાં થયેલા કોમી તોફાનોમાં ટીયરગેસ અસરકારક રહ્યા ન હતા. વળી, ટોળામાં સામેલ લોકો ભીનો રૂમાલ આંખ પર મુકી દે અને ગેસનો શેલ પોલીસ સામે ફેંકીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

   જેના નિરાકરણ માટે મરીયમાંથી તૈયાર થયેલા મીરચી ગેસની ખરીદી કરવામાં આવનાર છે. જેની મદદથી ઘરમાં છુપાયેલા લોકો પણ બહાર આવવા મજબુર બની જશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments