Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના કચ્છમાં પૂરના કારણે 36,431 પશુઓની મૌત

Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (14:27 IST)
ગુજરાતના કચ્છમાં પૂરના કારણે 36,431 પશુઓની મૌત 
ગુજરાતમાં અનરાધાર વરસાદથી ભારે તબાહી સર્જાઇ છે. ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદે માણસો કરતાં પણ મૂંગા પશુઓની સ્થિતિ ખરાબ કરી છે. વરસાદી પણી ભરાવાથી પસુઓના મોત થયા છે. કચ્છના રણમાં કેટલાક પશુઓ  મોતના ભોગ બની ગયા છે. અને એની સંખ્યા આજ સુધી 36 431 જણાવી રહ્યા છે. 
 
આઠ દિવસ પહેલા પડેલ ભારે વરસાદના કારણે ગુજરાતમાં ભયંકર અને ભારે તબાહી સર્જાઈ છે . ઘણા લોકોના સ્થળાંતર કરાયા આ તો માણસોની વાત છે પણ આ  મૂંગા પશુઓ કોઈએ જોયું પણ નથી અને કચ્છમાં મૃત્યુ પામનાર પશુઓની સંખ્યા 36 ,431 થઈ ગઈ છે.  
 
આ મેઘતાંડબ ભારે સંખ્યામાં પશુઓના ભોગ લઈને ગયો છે. સુરેન્દ્રનગર પાસે આવેલ રણમાં ઘુડખર વરસાદી પાણીના કારણે મોતને ભેટયા હતા. સુરેન્દ્રનગર પાસે આવેલા નાના રણમાં પાણી ભરાઈ જતા જંગલી ગધેડા તરીકે ઓળખાતા ઘુડખરના મોત થયા હતા. 
 
ચાર દિવસમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણા પશુઓના મોત થયા છે. એના માટે ફોરસ્ટ વિભાગે તપાસ કરી છે અને આ સંખ્યા સામે આવી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments