Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારને નોટિસ

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2011 (11:49 IST)
P.R
ગુજરાત હાઈકોર્ટએ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકની માંગ કરતી એક જનહિત અરજી પર રાજ્ય સરકારને એક નોટિસ રજૂ કરી છે.

જજ અકીલ કુરૈશી અને જજ સોનિયા બીકાનીએ ગુજરાત સરકારને નોટિસ રજૂ કરી આ બાબતની આગામી સુનાવણીની તારીખ 29 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવાનુ કહ્યુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર એ છેલ્લા સાત વર્ષથી લોકાયુક્ત પદ પર કોઈની પણ નિમણૂંક નથી કરી. કોર્ટ એ આ નોટિસ ભીખાભાઈ જેઠવા તરફથી દાખલ કરી છે. જેઠવા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાન અપિતા છે. જેમને ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટની સામે ગોળી મારીને હત્યા કરવા માં આવી હતી. જેઠવાએ પોતાની અરજીમાં લોકાયુક્તની નિમણૂંક ન કરવાને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ઠેરવવાની માંગ કરી છે. તેમણે કોર્ટને આગ્રહ કર્યો કે તેઓ રાજ્ય સરકારને એક નિશ્ચિત સમયની અંદર લોકાયુક્તની નિમણૂંક કરવાનો આદેશ આપે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments