Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી મેં ઠંડી કા અહેસાસ...નવરાત્રીમાં આવુ થઇ શકે છે

Webdunia
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:11 IST)
આવતા ૪૮ કલાકમાં ચોમાસુ વિદાય લઇ રહ્યુ હોવાની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. વધતી ગરમી અને પવન ચોમાસુ વિદાય લઇ રહ્યાના સંકેતો આપે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે, આવતીકાલથી હવામાનમાં ફેરફારો થશે. હવામાં નમી ઘટવાથી શુષ્‍ક વાતાવરણ થઇ શકે છે. હવામાનમાં પરિવર્તનથી નવરાત્રીના અંત સુધીમાં રાત્રે ઠંડી અનુભવાશે.  હવામાન વૈજ્ઞાનિક ડી.સ્‍વામી કહે છે કે, ચોમાસુ પરત જવા અથવા હવામાં મોજુદ આદ્રતા ઘટવાથી ૧૦ થી ૧પ દિવસનો સમય લાગી શકે છે. નરમ હવાઓ ઘટવાની સાથે જ હવામાં ઠંડી મહેસુસ થઇ શકશે. એવી અપેક્ષા છે કે ઓકટોબરના પ્રથમ સપ્‍તાહથી પડવી શરૂ થશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments