Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

Webdunia
શુક્રવાર, 9 મે 2014 (12:50 IST)
સૂરતના પાંડેસરા વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં મહાદેવ નગરમાં રહેતા ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ,માતા-પિતા સહિત ત્રણ બાલકો સાથે આપઘાત કર્યો છે.


જે વિગતો મળી છે તે મુજબ આપઘાત કરનાર સૂરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા આ ગાયકવાળ પરિવારને ત્રણ સંતાન હતાં. જેમાં બે પુત્ર અને એક પુત્રી હતી. આનંદભાઈ ગાયકવાળ(47 વર્ષ) અને જ્યોતિબેન ગાયકવાળ (40 વર્ષ)ને બે પુત્ર જયેશ (9 વર્ષ) અને રજત (6 વર્ષ) અને એક પુત્રી અનુરાધા(12 વર્ષ)ની હતી.

પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોચી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. પ્રારંભિક તબ્બકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મનાઈ રહ્યું છેકે આપઘાતની પાછળ ગૃહ કલેશ જવાબદાર છે.

પાંડેસરા વિસ્તારના ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોઅને ગળે ફાંસી ખાઈ આપઘાત કર્યો હોવાના સમાચાર વહેતા થતાં વિસ્તારમાં એરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments