Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક વર્ષમાં પાંચ લાખથી વધુ લોકો સરદાર સરોવર ડેમ જોવા ગયા

Webdunia
શનિવાર, 1 નવેમ્બર 2014 (17:37 IST)
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર ડેમ હવે બારે માસ પર્યટનનું સ્થળ બની રહ્યું છે. આ વરસે કેવડિયા કોલોની ખાતે પ્રવાસે જનારાઓનો આંકડો પાંચ લાખને આંબી ગયો છે. હજુ વર્ષ પૂરું થવાને બે મહિના બાકી રહ્યા છે ત્યારે સન ૨૦૧૪ વર્ષમાં સરદાર ડેમની મુલાકાત પાંચ લાખ પ્રવાસીઓ લઈ ચુક્યા છે.

સન ૨૦૦૬થી ૨૦૧૪ ના સમય ગાળામાં દર વર્ષે પ લાખ પ્રવાસીઓ સરદાર સરોવર ડેમને નિહાળે છે. ફકત સન ૨૦૦૭માં પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી હતી. સન ૨૦૦૬માં કાશ્મીરી પરિવારને પાંચ લાખમાં પ્રવાસી તરીકે સન્માન અપાયું હતું.

સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું કાર્ય શરૂ થયા પછી નર્મદા ડેમ સાઈટ ખાતે પ્રવાસીઓનો ધસારો આગામી વર્ષોમાં સતત વધતો રહેશે. કેવડિયા હવે આંતરરાષ્ટ્રીસ્તરે જાણીતું પર્યટન સ્થળ બની રહેશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments