Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપુએ ગુજરાતમાં મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી !!

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2012 (15:42 IST)
P.R
આસારામ બાપુએ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો સરકાર તેમને સોમનાથમાં સત્સંગ કરતાં રોકશે તો અમે સરકારને ઉખાડી ફેંકીશું. આસારામ બાપુએ આ ધમકી ગોધરામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા બાદ થયેલા સત્સંગ દરમિયાન આપી છે.

વાસ્તવમાં સોમનાથમાં યોજાનારા આસારામ બાપુના સત્સંગનો સંત સમાજ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનો આ વિરોધ આસારામ બાપુના અમદાવાદ આશ્રમમાં રહેતાં બે બાળકોના મોત મુદ્દે હતો. બંને બાળકોનાં પરિવારે બાળકોના મોત પાછળ આસારામનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જેને કારણે સોમનાથ અને જૂનાગઢના લોકોએ આસારામ બાપુના સોમનાથમાં સત્સંગ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. બાપુ સામેના ભારે વિરોધને ધ્યાને લઇને તંત્રએ પણ આસારામને સોમનાથમાં સત્સંગની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાં આસારામ બાપુનો સત્સંગ નહોતો થઇ શક્યો. આ વાતની નારાજગી તેમણે ૩૦ ઓગસ્ટ ગોધરામાં પોતાના ભક્તો સમક્ષ કાઢી હતી.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments