Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમીત શાહ બાદ સીએમ પદની રેસમાંથી વિજય રૂપાણી કેમ ખસી ગયા?

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (23:24 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેને જ્યારે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું ત્યારે સીએમ પદની રેસમાં અમિત શાહ અને વિજય રૂપાણીનું નામ અવ્વલ ગણાતું હતું અને સટ્ટા બજારમાં પણ વિજય રૂપાણીનો ભાવ હાઈ હતો. ત્યારે હવે તેઓ આ સીએમ પદની રેસમાંથી ખસી ગયા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. જ્યારે આજે સાંજે આનંદીબેન રાજીનામું આપવા રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા ત્યારે વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે પક્ષે તેમણે ઘણી મોટી જવાબારી સોંપી છે અને હજુ તેમણે ઘણું કરવાનું બાકી છે કહી તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારીમાંથી ખસી ગયા છે. વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે,'હું સંગઠનનો માણસ છું અને પક્ષે મને ઘણી મોટી જવાબદારી સોંપી છે. મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું બાકી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે,'હું છેલ્લા છ મહિનામાં ગુજરાતભરમાં ફર્યો અને ઘણું સમજ્યો છું મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું છે. અને હું મારા કામથી સંતુષ્ઠ છું.'

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments