Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી મૃતાંક નવ થયો

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:15 IST)
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુથી વધુ એકના મોત સાથે મોતનો આંકડો વધીને આજે ૯ ઉપર પહોંચી ગયો હતો.  અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના ૨૩૨૧ કેસ પૈકી ૨૮૩ કેસો પહેલી જુલાઈ બાદથી નોંધાયા છે. આ વર્ષે પણ સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોની સંખ્યા ખૂબ મોટી છે. પહેલી જાન્યુઆરીથી લઈને ૧૧મી એપ્રિલ વચ્ચેના ગાળામાં દેશભરમાં સ્વાઈન ફ્લુના કારણએ મોતના મામલામાં ગુજરાત સૌથી આગળ રહ્યું છે. અહીં મોતનો આંકડો પહેલી જાન્યુઆરીથી લઈને ૧૧મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ૪૩૯ રહ્યો હતો. જ્યારે અસરગ્રસ્તોની સંખ્યા ૬૫૬૩ નોંધાઈ હતી

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments