Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરાં તેમજ મલ્ટિપ્લેક્સ બનશે

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2016 (13:56 IST)
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સિનેમેટિક ટૂરિઝમ કાર્યક્રમનું  આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરાં તેમજ મલ્ટિપ્લેક્સ અને સ્પોર્ટ્સ એકેડેમી ફિલ્મ સ્ટુડિયો થીમપાર્ક વર્ચ્યુઅલ રિયાલિટી પાર્ક બનાવવા અંગેના વિવિધ એમઓયુ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદમાં વન ડે પિકનીક માટે કે શહેરમાં ફરવા માટે કાંકરીયા સિવાય કોઈ નવું પ્લેસ ના હોવાથી હવે લોકોમાં સાબરમતીનો રિવરફ્રન્ટ મહત્વની જગ્યા બની ગયો છે. ત્યારે તેની પર રેસ્ટોરાં અને સિનેમાં બને તે લોકોમાં આનંદની લાગણીનો ઉદ્ઘવ કરશે. તેની સાથે રિવરફ્રન્ટ પર હાલમાં બેસવા અને બોટિંગ સિવાય કોઈ નવી રાઈડ્સ ન હોવાથી લોકોમાં કંઈક નવું જોવાનો પણ અનુભવ થશે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments