Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ : શાહપુરમાં ઘાયલ થયેલા યુવાનનું મોત

Webdunia
સોમવાર, 6 ઑક્ટોબર 2014 (13:39 IST)
અમદાવાદ 
 
છેલ્લા ત્રણ દિવસથી શાહપુરમાં કસાઈઓ અને પોલીસ સામ-સામે આવી ગયા છે. જેનો લાભ લઈને અસામાજિક  તત્વોએ અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.શાહપુરમાં પથ્થરમારા બાદ આજે શાંતિનો માહોલ છે. આજે સવારે સાત વાગ્યે શાંતિપૂર્ણ રીતે શાહપુર વિસ્તારમાં નમાઝ અદા કરવામાં આવી. પોલીસ કમિશનરે લોકોને શાંતિની અપીલ કરી છે. તે ઉપરાંત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શાહપુર પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ પર થયેલા પથ્થરમારા તેમજ પીએસાઆઈની રિવોલવર ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. 
 
મળતી માહિતી મુજબ ગત રાતે ઘાયલ થયેલા યુવાનનું આજે સવારે વીએસ હોસ્પિટલ ખાતે મોત થયું છે. આ યુવકને વી. એસ હોસ્પિટલમાં સારવાર માટે રખાય હતો. આ યુવાન ગઈકાલે રાત્રે ઘાયલ થયોઅ હતો. વર્તમાન સમયે વી.એસ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 
 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments