Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણી ગુજરાતી વાનગીના શોખીન

Webdunia
શનિવાર, 21 ડિસેમ્બર 2013 (15:11 IST)
P.R
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના સિનીયર નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચે છેલ્લા કેટલાક વખતથી મતભેદ ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના રાજકીય સંબંધોમાં ભલે કડવાશ પેદા થઈ હોય, પણ એક બાબતને લઈને તેમની વચ્ચે ભરપૂર મીઠાશ છે અને એ બાબત છે વાનગીઓ.

દિલ્હીમા હમણા પાર્ટીની બેઠક દરમ્યાન બન્ને નેતાઓએ સિંધી અને ગુજરાતી વાનગીઓ વિશે લાંબી ચર્ચા કરી હતી એટલુ જ નહી, તેમણે ભોજન પણ સાથે કર્યુ હતું. અડવાણી ગુજરાતી વાનગીના શોખીન છે અને ગુજરાતમાં હોય ત્યારે તેમને સરસ ગુજરાતી ડિશ પીરસાય એનુ મોદી અચુક ધ્યાન રાખે છે.

દિલ્હીમાં રાજનાથસિંહના ઘરે યોજાયેલા ભોજન સમારંભ વખતે તેમણે મોદી અને અડવાણી બન્ને ના ટેસ્ટને ધ્યાનમાં રાખીને સિંધી અને ગુજરાતી એમ બન્ને પ્રકારની વાનગીઓ રખાવી હતી. કદાચ વાનગીઓની મીઠાશ તેમના સંબંધોમા ભળે એવી રાજનાથ સિંહને આશા હશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments