Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી

અમદાવાદ
Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2016 (12:28 IST)
ગઇકાલે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ આજથી 500 અને 1000ની નોટો રદ્દી બની ગઇ છે. ગઇકાલે સાંજે ઐતિહાસિક જાહેરાત બાદ સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. અમુક જગ્યાએ મારામાર અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના મહત્વના માર્કેટ્સમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. માધુપરા, આશ્રમ રોડ સહિતના માર્કેટ્સમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. રોકડમાં વેચાણ કરતાં વેપારીઓ ગ્રાહક પાસેથી 500 અને 1000ની નોટો સ્વીકારી શકતાં નથી, જેની સામે માર્કેટમાં 50 અને 100ની નોટોની શોર્ટેજ જોવા મળી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments