Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ-શિવસેના

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (17:14 IST)
ગુજરાતમાં આમિર -શાહરૂખની ફિલ્મો રિલીજ નહી કરવાની અપીલ
 
18 દિસંબરે રિલીજ થનારી શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  
 
અહમદાવાદ- અસહિષ્ણુતાના મુદ્દે પર બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાને આપેલા ચુકાદો હવે આગામી આવતી ફિલ્મો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અહીં શા  શાહરૂખની ફિલ્મ 'દિલવાલે'  18  દિસંબરે રિલીજ થઈ રહી છે . એને લઈને ગુજરાતમાં શિવસેનાએ ધમકી આપી છે કે જો શાહરૂખ અને આમિરે માફી નહી માંગી તો આ ફિલ્મો ગુજરાતમાં રિલીજ થશે નહી. 
 
આ વિરોધનોની જાણ છે  એમની આવતી ફિલ્મની પબ્લીસીટી મેળવવા તેથી શાહરૂખ ખાને એક રમત રચાવી એને એક જાહેરાત માં કહ્યું કે એ એમની ફિલ્મ દિલવાલેની પહેલા દિવસની કમાણી ચેન્નઈના પૂરપીડિતો માટે આપશે . 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments