Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમારી સરકાર આવશે તો તમે ઈસીબીને 20 ટકા અનામત આપવાની ખાતરી- શંકરસિંહ વાઘેલા

Webdunia
શનિવાર, 14 મે 2016 (00:34 IST)
રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને એક પત્ર લખ્યો હતો અને 20 ટકા EBC અનામત અંગે જવાબ માગ્યો હતો. ત્યારે આજે રાજકોટ આવેલા શંકરસિંહ વાઘેલાએ હાર્દિકના પત્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, અમારી સરકાર આવશે તો 100 દિવસમાં 20 ટકા EBC આપવામાં આવશે. એટલું જ નહીં, શંકરસિંહ સરકારની 10 ટકા EBCને લોલીપોપ ગણાવી હતી.

હાર્દિકે શંકરસિંહને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, 'રાજ્ય સરકારે ઈસીબી માટે 10 ટકા અનામત અને 6 લાખની આવક મર્યાદાની જાહેરાત કરી તેની સામે તમે (શંકરસિંહે) કહ્યું હતું કે, ઈસીબી માટે 20  ટકા અનામત અને આવક મર્યાદા 12 લાખ હોવી જોઈએ. તો શું તમારી સરકાર આવશે તો તમે ઈસીબીને 20 ટકા અનામત આપવાની ખાતરી આપો છો.' તેણે લખ્યું છે કે, જો તેઓ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ ભરી આવી ખાતરી આપે તો પાટીદાર સમાજ કોંગ્રેસને સાથ આપવાનું વિચારી શકે. આ સાથે જ તેણે લખ્યું છે કે, 'શંકરસિંહ અને કોંગ્રેસ છાસ લેવા જવી અને દોણી સંતાડવી એવી માનસિકતા નહીં રાખે તેવી આશા રાખું છું.'

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments