Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP ની વરિષ્ઠ નેતા જયવંતીબેન મહેતાનુ નિધન

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2016 (11:00 IST)
ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયવંતીબેન મેહતાનુ સોમવાએ સવારે 78 વર્ષની વયે પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. જયવંતીબેન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી હતા. 
 
પાર્ટીના એક અધિકારીએ કહ્યુ કે મહેતાએ રવિવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમનો અંતિમ સંસ્કાર સોમવારે સાંજે શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવશે. 
 
લગભગ 6 વર્ષ પહેલા તેમણે પોતાની બહુભાષી આત્મકથા માર્ચિંગ વિધ ટાઈમનુ લેખન અને વિમોચન કર્યુ હતુ. જેમા તેમણે એક મધ્યમવર્ગીય ઘરની ગૃહિણીથી નગર નિગમની ધારાસભ્ય અને ત્યારબાદ સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી બનવાની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. 
 
બધા રાજનીતિક દળોના વરિષ્ઠ નેતાઓએ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments