Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો આનંદીબેનના નવા મંત્રીમંડળમાં કોને કયુ ખાતું ફાળવવામાં આવ્યુ

Webdunia
ગુરુવાર, 20 નવેમ્બર 2014 (10:53 IST)
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં નવા નિયુક્ત થયેલા ચાર મંત્રીઓને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આજે રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હોદો અને  ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ગણપતિસિંહ વસવાની ઉપસ્થિતિમાં રાજયપાલે કેબિનેટ મંત્રી તરીકે મંગુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમભાઈ સોલંકી અને જશભાઈ બારડને શપથ લેવડાવ્યા હતા. 
 
રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓને વિભાગોને ફાળવણી 
 
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે.  







 






બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments