Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ગિરનારના જંગલમાં પણ સિંહદર્શન થઈ શકશે

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2016 (14:22 IST)
સાસણના જંગલમાં વિહરતા સિંહનાં દર્શન માટે પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. સિંહદર્શનની પરવાનગી માટે હવે ઓનલાઈન પ્રોસેસ કરવી પડે છે અને પરવાનગીથી વધુ સંખ્યામાં લોકો કતારમાં હોય છે. કેટલાંક પ્રવાસીઓને પરમિશન ન મળતાં તેઓ નિરાશ પણ થાય છે. આ સ્થિતિ  સિંહદર્શન માટે સાસણના વિકલ્પ તરીકે ગિરનારના જંગલમાં પણ સિંહદર્શન માટેની વ્યવસ્થા ઊભી કરવા કવાયત હાથ ધરાઈ છે. જૂનાગઢ કોર્પોરેશને આ અંગેની દરખાસ્ત વનવિભાગને મોકલી હતી, જેનો વન વિભાગે હકારાત્મક પ્રતિભાવ પણ આપી દીધો છે. જો ગિરનારના જંગલમાં સિંહદર્શનની વ્યવસ્થા ઊભી થશે તો સાસણમાં પ્રવાસીઓનું ભારણ ઘટશે અને સ્થાનિક રોજગારી પણ ઊભી થશે.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments